શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2012

'નિસ્યંદન'નો ચોથો અંક આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ..........


'
ઉનલોડ લિંક-
http://www.bookrix.com/_title-en-yogesh-vaidya-039-nisyandan-039-sept-2012
 નિસ્યંદન'ના ગત અંકને મળેલ આપના  ઉષ્મામાસભર આવકારથી ખરેખર રોમાંચિત થઈ જવાયું છે.
૨૫૦ થી પણ વધુ  ઈ-મેઇલ પ્રતિભાવ !!!. 'નિસ્યંદન'ના પ્રચાર -પ્રસારમાં મદદરૂપ થવા કરાયેલી અપીલને પણ સુંદર પ્રતિસાદ  મળ્યો. આપના સહકાર વડે જ 'નિસ્યંદન' સરીખું ડિજીટલ લઘુસામયિક વિસ્તરી અને વિકસી શકે.
આજ  સુધીમાં 'નિસ્યંદન' ૪૦૦૦ થી વધુ કોમ્પ્યુટર સ્ક્રીન સુધી પ્રત્યક્ષ રીતે  પહોંચતું થયું છે.(પરોક્ષ પ્રસાર આનાં  કરતા વધારે હશે )
સાહિત્યકારો તરફથી ઉત્તમ કૃતિઓ અમને મળતી રહેશે તેવી શ્રદ્ધા છે.

આપને નમ્ર વિનંતિ છે કે

 

1) 'નિસ્યંદન' આપને કેવું લગ્યું તે જણાવશો.આપના અભિપ્રાય , સૂચનો સાંભળવા
ઉત્સુક છીએ.
2) '
નિસ્યંદન'ના સ્તરને અનુરૂપ અપ્રગટ  કૃતિઓ/ સાહિત્ય અપેક્ષિત છે.
3)
જો આપને 'નિસ્યંદન' ગમતું હોય તો તેના પ્રચાર ,પ્રસાર માટે આપના ૧૦  સાહિત્ય
પ્રેમી મિત્રોને  'નિસ્યંદન' મેઈલ કરી અમને C C  માર્ક કરશો અથવા અમારા
બ્લોગ પર જઈ નામાંકન કરવા પ્રેરશો.

હાલ તો... કાન સરવા કરી આપને સાંભળવા ઉત્સુક બેઠો છું.
'
નિસ્યંદન' સાથે જોડાયેલા રહેશો.


નિસ્યંદનનો આગામી અંક સુરેશ દલાલ સ્મૃતિ વિશેષાંક રૂપે પ્રગટ કરીશું.  


 
અમને મળવાનાં ઠામ ઠેકાણા
O
ટપાલી દ્વારા –         યોગેશ વૈદ્ય, ‘હ્રદય કુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦
                             
      ફૂટ રોડ,         વેરાવળ. - ૩૬૨ ૨૬૫   (ગુજરાત). ભારત.

O
ઇ-મેઇલ દ્વારા -            
mryogi62@gmail.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો